Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં આવક મર્યાદામાં વધારો: “વધુ લોકો માટે મકાન મળવાના દરવાજા ખુલ્યા”
Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળના પરિવારને મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્હોને વધુ લાભ આપવા માટે, રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કર્યો છે. આવક મર્યાદામાં થયેલા આ વધારાની વિગતો નીચે આપેલી છે. Pandit Din Dayal Aavas … Read more