Mudra Loan: 10 લાખ સુધીની લોન મેળવી પોતાનો ધંધો શરુ કરવા હવે સરકાર મદદ કરશે જાણો કેવી રીતે ?

mudra loan shay applhy online

Mudra Loan: મુદ્રા લોન (Mudra Loan) અથવા પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ 8 એપ્રિલ 2015 ના રોજ શરૂ કરાયેલી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્વરોજગારી, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સહાય માટે લોન આપવામાં આવે છે. મુદ્રા લોન લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સહાય આપવા માટે છે, જેથી નવું બિઝનેસ શરૂ કરવા માટે … Read more

MSP Gujarat 2024-25 :ગુજરાતમાં MSP દ્વારા મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરુ

msp gujarat farmers registration

MSP Gujarat 2024-25: ખરીફ ૨૦૨૪-૨૫ માટે મગફળી, મગ અને સોયાબીનના પાક માટે ટેકાના ભાવ જાહેર MSP Gujarat 2024-25: ખરીફ સિઝન ૨૦૨૪-૨૫ માટે ભારત સરકારશ્રીએ ખેડૂતોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારશ્રીએ મગફળી, મગ અને સોયાબીન માટે ટેકાનો ભાવ (MSP – Minimum Support Price) જાહેર કર્યો છે, જેથી ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ મળી શકે. … Read more

PM Kisan 18th Installment: PM મોદીએ ખેડૂતોના ખાતામાં પી.એમ કિસાન યોજનાનો 18 મો હપ્તો જમા કર્યો. જલ્દી ચેક કરો

PM Kisan 18th Installment

PM Kisan 18th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5મી ઓક્ટોબર, 2023ના રોજ પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તામાં મહારાષ્ટ્રના વાશિમથી 9.4 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમાં કરવામાં આવ્યો છે. PM Kisan 18th Installment: PM કિસાન યોજનાનાં 18માં હપ્તાની ટૂંકમાં માહિતી યોજનાનું નામ PM કિસાન સન્માન નિધિ યોજના 2024 … Read more

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: મહિલાઓને મળશે વગર વ્યાજે લોન સહાય જાણો કેવી રીતે ?

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક બાબતે મક્કમ અભિગમ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) એ ખાસ કરીને શ્રમજીવી અને આર્થિક રીતે પછાત સ્ત્રીવર્ગના લોકો માટે કાર્યરત છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવે છે અને તેમનું … Read more

Namo Saraswati Yojana 2024: ધોરણ – 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને મળશે 25,000/- સહાય જલ્દી અરજી કરો

Namo Saraswati Yojana 2024

Namo Saraswati Yojana 2024: ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદ્રઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનનાં દરેક ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરીયાત વધી રહેલ છે. મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ ટેક્નોલોજી, બાયો ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ, સેમી કન્ડક્ટર … Read more

Namo Lakshmi Yojana Gujarat 2024: ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને સરકાર આપશે 50 હજાર, ઓફીશીયલ ઠરાવ, તમામ વિગતો જાણો

Namo Lakshmi Yojana Gujarat 2024

Namo Lakshmi Yojana Gujarat 2024: ગુજરાત સરકાર્રે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ દિકરીઓના શિક્ષણ માટે તેમજ મહીલાઓના સશક્તિકરણ માટે આ યોજના શરુ કરવામાં આવેલ છે. દીકરીઓના પોષણ અને આરોગ્યમાં સુધારો આવે જેથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી યોજના છે. આ યોજનાનો મુખ્ય દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવો છે, જેથી તેઓ શિક્ષણ અને આર્થિક રીતે આત્મનિર્ભર બની … Read more

Atal Pension Yojana (APY) 2024: માત્ર 210ના રોકાણ સામે મેળવો દર મહીને 5,000/- પેન્શન સહાય જાણો કેવી રીતે?

Atal Pension Yojana (APY) 2024

Atal Pension Yojana (APY) 2024: અટલ પેન્શન યોજના (APY) 2024 અંતર્ગત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ૨૧૦ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત અને ભારત સરકાર દ્વારા સમર્થિત પેન્શન યોજના છે. તે દર મહિને ₹1,000 થી ₹5,000 સુધીની પેન્શન ચુકવણીની ચોક્કસતા આપે છે, જેનો હેતુ ખાસ કરીને આ યોજનામાં જોડાનારાઓને ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન … Read more

Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 નવા સુધાર સાથે શરુ

Manav Kalyan Yojana Gujarat 2024

Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 એક નવા યુગની શરૂઆત આ એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજના નબળા અને પાછળ પડેલા વર્ગોને સમર્થન અને સુવિધા પૂરી પાડવી. આ યોજના મુખ્યત્વે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસના માર્ગે નવું ચિંતન લાવી રહી છે. નાના ધંધા-રોજગાર કરતા કારીગરોને મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા … Read more

Free Silai Machine Yojana 2024: હવે મહિલાઓને મળશે આત્મનિર્ભર બનવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ શરુ

Free Silai Machine Yojana 2024

Free Silai Machine Yojana Gujarat 2024: ભારતના પીએમ વિશ્વકર્મા યોજના, એક મહત્વપૂર્ણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે, જેનો મુખ્ય હેતુ કારીગરો અને લઘુ ઉદ્યોગોને સમર્થન આપવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હસ્તકલા અને કારીગર ઉદ્યોગોને ટેકો આપવાનો છે, જેથી તેઓ તેમના કૌશલ્ય અને ઉત્પાદનમાં વધારો કરી શકે. જેથી ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત … Read more

eShram Card Yojana 2024: સરકારની આ સ્કીમ અંતર્ગત દર મહિને શ્રમિકોને મળશે રૂ. 3 હજારનું પેન્શન અરજી કરો

eShram Card Yojana 2024

eShram Card Yojana 2024: ઈ-શ્રમ કાર્ડ યોજના ભારત સરકાર દ્વારા 26 ઓગસ્ટ, 2021ના રોજ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, દેશભરના અસંગઠિત શ્રમિકોનો ડેટાબેઝ બનાવવાનો ઉદ્દેશ છે, જેથી તેઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી શકે. eShram Card Yojana 2024: શું છે ઈ-શ્રમ કાર્ડ? ઈ-શ્રમ કાર્ડ એ એવા શ્રમિકો … Read more